મહેસુલી કાયદા હેઠળના કેસો અપીલોના નિકાલ પરત્વે અનુસરવાની કાર્યપદ્ધતિ આ મુજબ છે. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Thursday, November 17, 2022

મહેસુલી કાયદા હેઠળના કેસો અપીલોના નિકાલ પરત્વે અનુસરવાની કાર્યપદ્ધતિ આ મુજબ છે.

મહેસુલી કાયદા હેઠળના કેસો અપીલોના નિકાલ પરત્વે અનુસરવાની કાર્યપદ્ધતિ આ મુજબ છે.

 ૧) નિયત નમુનામાં નોટીસ આપવી.

 ૨) તમામ પક્ષકારોને નોટીસ બજાવવી.

 ૩) રેકર્ડ ઉપર હિત ધરાવનાર પક્ષકારો હોય તો તેમને પણ નોટીસ બજાવવી. ૪) જ્યાં સરકારનું હિત સમાયેલું હોય ત્યાં સરકાર નિયુક્ત અધિકારી કર્મચારીને નોટીસ બજાવવી. જ્યાં કોઈને અધિકૃત કરાઈ ન હોય ત્યા ન ક્લેક્ટરને નોટીસ બજાવવી.

 ૫) કોઈપણ પક્ષકાર ગુજરી ગયા હોય તો તેના વારસોને રેકર્ડ ઉપર લાવી તેમને નોટીસ બજાવવી. કાયદા મુજબ મૃત વ્યકિતની વિરૂધ્ધમા કરવામાં આવેલ કોઈપણ હુકમ નલીટી હુકમ ગણાય છે. તેથી આવો કોઈ હુકમ ન દો દરેક પક્ષકારોને નોટીસ બજ્યાનો થાય તેની તકેદારી રાખવી.



No comments: