જમીન - મિલકતના ધારણકર્તા માટે માપણી કરવી હિતાવહ છે - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Friday, July 22, 2022

જમીન - મિલકતના ધારણકર્તા માટે માપણી કરવી હિતાવહ છે

 જમીન - મિલકતના ધારણકર્તા માટે માપણી કરવી હિતાવહ છે

શહેનશાહ અકબરના શાસનમાં ટોડરમલે ભારતમાં માપણી પ્રથા દાખલ કરી તેઓએ વિઘા વસા માપનો એકમ શરૂ કર્યો હતો . બ્રિટીશ શાસનને મહેસુલ બાબતે જમીન માપણી તથા આકારણી માટે તેનું વર્ગીકરણ જરૂરી હતું તેથી બ્રિટીશ શાસને ત્રણ સીટી સુપ્રિન્ટેન્ડન્ટ ગોલ્ડ સ્મિથ , વન ગેટ તથા ડેવિડ દ્વારા ચોક્કસ પદ્ધતિ વિકસાવવાનું નકકી કર્યું . આ ત્રણેએ ગામની જમીનની માપણી કરી હતી અને તેના આધારે ગામનું રેકર્ડ તથા નકશા તૈયાર કર્યા હતા . મોગલયુગમાં જમીનમાં વિદ્યાનું માપ અમલમાં આવ્યું જયારે બ્રિટીશ શાસનમાં એકરનું માપ અમલમાં આવ્યું . પિંગલેના વખતમાં ખેતરની માપણી કરીને શંકુ સાંકળ દ્વારા નકશા તૈયાર કરવામાં આવ્યા હતા . જમીન આકારણી તથા હકક પત્રક બાબત એમ બે હેતુથી માપણી થાય તો જમીન મહેસુલ અધિનિયમની કલમ ૯૫ અન્વયે તથા કલમ -૧૩૫ ( ઘ ) હેઠળ થઈ શકે . 



No comments: