ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા પણ દાખલ કરી શકાય - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Saturday, May 11, 2024

ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા પણ દાખલ કરી શકાય

ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા પણ દાખલ કરી શકાય.

ભાડૂઆત પાસેથી મકાન ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા પણ દાખલ કરી શકાય

આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે, શું સહ-મકાનમાલિકો પૈકીના કોઈ એક ભાડાપટ્ટાની સમાપ્તિ કરતી નોટિસ આપી શકે અને અન્ય સહ-માલિકોને જોડયા વિના આવી નોટિસના આધારે ભાડૂઆત પાસેથી જગ્યા ખાલી કરાવવાનો દાવો કરી શકે કે કેમ ? નીચલી કોર્ટે એવું ઠરાવીને દાવો રદ કર્યો હતો કે, જેણે દાવો દાખલ કરેલ છે તે એકમાત્ર મકાનમાલિક નથી અને નોટિસ તમામે તમામ મકાનમાલિકો વતી આપવામાં આવેલ ન હોઈ દાવો ચાલવાપાત્ર નથી. અપીલમાં નામદાર હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ભાડૂઆત પાસેથી મિલકત ખાલી કરાવવાનો દાવો સહમાલિકો પૈકીના કોઈ એક દ્વારા ચલાવી શકાય અને તેમાં અન્ય સહમાલિકોની સંમતિ હોવાનું માની લેવામાં આવે છે, સિવાય કે તેથી વિરુદ્ધની હકીકત પુરવાર કરવામાં આવે.

(Ref.: ગીતા પ્રસાદ વિ. મો. લતીફ અને બીજા- નામદાર અલ્હાબાદ

No comments: