જેણે વ્યવહારનાં ફળો ચાખ્યાં હોય તેમના દ્વારા કરાયેલ તબદીલીની કાયદાકીય ક્ષતિને આધારે પડકારવાનો કોઈ હક કે અધિકાર નથી
વેચાણ કરેલ જમીનની આવેજ ની કિંમત થી અને મિલકત વેચાણ રાખેલ હોય તો તેને વ્યવહારના ફળો ચાખ્યા કહેવાય તો વેચાણ કરેલ જમીનમાં હક માગી શકે નહીં.
વેચાણ કરેલ જમીનની અવેજની કિંમતથી તેઓ અન્ય જમીન વેચાણ રાખેલ છે એટલા માટે.
No comments:
Post a Comment