વિષય - ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજજોડાણો આપવાની સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકવા બાબત .
સંદર્ભ -6 અને પે વિભાગ , ગાંધીનગરને પરિપત્રાંક - જીયુવી - ૨૦૧૬-૩૮૮૫-૧ , તા .૨૪.૦૧.૨૦૧૭
( ૧ ) વાડી વિસ્તારમાં છૂટછવાયા ઘરોમાં રહેણાંક હેતુ માટે વીજજોડાણ આપવા બાબતની નીતિ .
1 , હાલમાં , જીયુવીએનએલના વીજવિતરણ પરિપત્ર ૭૮૪ ૬ , તા . ૨૭.૭.૨૦૦૫ પ્રમાણે , ખેતીવાડી જમીનમાં આવેલા છૂટછવાયા મકાનોમાં રહેણાંક હેતુ માટે ખેતીવાડી ફીડર પરથી ૮ કલાક , થ્રી ફેઝ વીજ પુરવઠો અને સ્પે.ડીઝાઇન ટ્રાન્સર્ફોમર ( SDT ) દ્વારા સતત સીંગલ ફેઝ વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે .
2. આવા કનેકશન માટે નીચે પ્રમાણેના ધારાધોરણો છે : 3 KW સુધીનું સીંગલ ફેઇઝ વીજ જોડાણ એજી ફીડર પરથી લાગુ પડતા ટેરીફ આધારે રહેશે. ૩kw સુધીના સીગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા k આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ રૂા . ૧ લાખ સુધી ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી પ્રમાણે ) હોય એ ચૂકવવાપાત્ર રહેશે . ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી અનુસાર હાલ કૃષિ હેતુ જમીન ઉપરના રહેણાંકોમાં જે ST આધારીત વીજ જોડાણ આપવામાં આવે છે એ રીતે જ રહેશે .
૩. જો આવા વીજ જોડાણ માટે કેવાય ફીડર લંબાવવામાં આવે તો જેવાય યોજના અંતર્ગત ખેતીવાડી ફીડરને અલગ કરવાનો હેતુ સર થતી નથી તેમજ વીજચોરી અને અકસ્માતની શકયતાઓ વધી જાય છે . આથી હયાત નીતિ મુજબ જ આવા વીજજોડાણ ખેતીવાડી ફીડર પરથી જ આપવા યોગ્ય છે
4. વીજચોરી અને અકસ્માત નિવારવા , HT વીજ લાઇન માટે જરૂર જણાય ત્યાં , વીજ લાઇન ક્રોસીંગ દૂર કરવા ઓવરહેડ HT AB CABLE નો ઉપયોગ કરવાનો રહેશે
5. વાડીવિસ્તારમાં એક સર્વે નંબરમાં વારસાઈહક ભોગવતા , એકથી વધુ કુટુંબ રહેતા હોય અને વારસાઈહક માટેનો તલાટી , મામલતદાર દ્વારા આપવામાં આવતો પુરાવો રજુ કરે , તો તે તમામને સિંગલ ફેઝ ધરવપરાશ માટેના વીજ જોડાણ આપવાના રહેશે
6. એવા સંજોગો કે જેમાં ખેતીવાડી વિસ્તાર વચ્ચે કોઈ નાનો વિસ્તાર કે છૂટોછવાયો વિસ્તાર બિનખેતી થયેલ હોય , તી પણ આવા વિસ્તારમાં ખેતીવાડી ફિડર પરથી જ ઉપર મુજબ વીજ જોડાણ આપવાના રહેશે
7. સરકારે ખરાબા પડતર જમીનમાં મકાન બનાવીને રહેતા કુટુંબે વીજ જોડાણ લેવા સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર " રજૂ કરવાનું રહેશે ( દા.ત. , ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અને શહેરી વિસ્તાર માટે ચીફ ઓફિસર દ્વારા પ્રમાણિત કરવાનું રહેશે . )
( ર ) ગામતળ બહાર ખેતી વિષયક હેતુ માટે ઉપયોગમાં ન લેવાતી હોય તેવી જમીનમાં આવેલા મકાનોને ( ટ્રાયબલ વિસ્તાર માટે ૧૦ અને નોન - ટ્રાયબલ વિસ્તાર માટે ૧૫ કે તેથી વધુ મકાનોના જૂથને ) જેજીવાય ફીડર પરથી પાવર આપવાની નીતિ ,
1. ટ્રાયબલ વિસ્તાર માટે ઓછામાં ઓછા ૧૦ અને નોન ટ્રાયબલ વિસ્તાર માટે ઓછામાં ઓછા ૧૫ વીજ જોડાણોની માંગણી હોવી જોઈએ . સદર જૂથ સદરહુ જમીનનો ઉપયોગ રહેણાક હેતુ માટે કરે છે તે અંગેનો સ્થાનિક તલાટી મંત્રીનો દાખલો રજુ કરવાનો રહેશે .
2. સદર જૂથ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રામાણિત હોય તો તેવા પેટા પરા વિસ્તારને અગાઉ આપાયેલ જ્યોતીગ્રામ યોજનાના નિયમો મુજબ વીજળીકરણનો લાભ અપાશે . તેમજ સદર પેટાપરા જૂથને જ્યોતીગ્રામ ફીડર સાથે જોડવાનો ખર્ચ DDUGJY હેઠળ કરવાનો રહેશે . * જો DDUGJY યોજના અંતર્ગત જોગવાઈ ન હોય તો , તેવા કિસ્સાઓમાં આ ખર્ચ kutr Jyot / TASP / લાગુ પડતી અન્ય યોજના હેઠળ કરવાનો રહેશે .
૩. જો સદર પેટાપરા જૂથ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમાણિત ન હોય તો તેવા કિસ્સામાં કનેકશન આપવા માટે ઊભી કરવામાં આવતી માળખાકીય સુવિધાને લગતો તમામ ખર્ચ , જુથના તમામ અરજદાર - સભ્યો પાસેથી માંગેલા વીજભારના પ્રમાણ મુજબ વસુલીને જરુરીયાત મુજબ સિંગલ ફૈઝ થી ફેઝ વિજ જોડાણ જે તે સમયના ધારાધોરણ અને લાગુ પડતા ટેરીફ મુજબ આપવામાં આવશે .
4. વીજચોરી અને અકસ્માત નિવારવા આવા કનેકશનને નજીકના હયાત હળવા દબાણવાળા વીજષામાંથી એલટી એબીસી દ્વારા વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે અથવા HVDs પધ્ધતિ દ્વારા વીજપુરવઠો પૂરો પાડવામાં આવશે , અને HT લાઇન માટે ઓવરહેડ HT AB CABLE નો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે .
5. હાલમાં , કોઈ પેટાપરામાં હયાત વીજજોડાણનો વીજપુરવઠો જો ખેતીવાડી ફિડર પરથી મળતો હોય અને આ નીતિ મુજબ તે જે વાય ફીડર પરથી વીજપુરવઠો લેવા માંગે તો ઉપરોક્ત શરતોને આધીન ફેરફાર કરાવી શકશે.
( ૩ ) ખેતીવિષયક જમીનમાં આશ્રમશાળા , આદર્શ નિવાસી શાળા , આદર્શ છાત્રાલય , રાજ્ય કેન્દ્ર સરકાર હસ્તકની યુનિટ તેમજ જાહેર હેતુ માટે કોઈ સંસ્થા દ્વારા માંગવામાં આવેલ વીજ કનેકશનો માટેની ૨૪ કલાકના ફીડર પરથી વીજ કનેકશન આપવાની સર્વગ્રાહી નીતિ ,
1. આવા વીજજોડાણ માટે જર્મીન માલીકીના પુરાવા તેમજ સરકારમાન્ય પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે
2. સૂચિત કનેક્શનની જગ્યા ચારે બાજુથી દિવાલ અથવા ફેન્સીંગ દ્વારા અલગ હોવી જોઈએ .
3. આવા કનેકશન માટે નીચે પ્રમાણેના ધારાધોરણો છે
૧ ) ૩ 8 સુધીનું વીજ કનેક્શન હોય તો સીગલ ફેઇઝ વીજ જોડાણ એજ ફીડર પરથી લાગુ પડતા ટેરીફ આધારે રહેશે .
3 KW સુધીના સીંગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા WW આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ રૂ . ૧ લાખ સુધી ( ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી પ્રમાણે ) હોય એ ચૂકવવાપાત્ર રહેશે . ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી અનુસાર હાલ કૃષિ હેતુ જમીન ઉપરના રહેણાંકોમાં જે SDT આધારીત વીજ જોડાણ આપવામાં આવે છે એ રીતે જ રહેશે .
૨ ) ૩ kw કરતાં વધુ અને 6 × સુધીનું વીજ કનેક્શન હોય તો સીંગલ ફેઝ વીજ જોડાણ જેજીવાય ફીડર પરથી સીંગલ ફેઝ ટ્રાન્સર્ફોમર દ્વારા લાગુ પડતા ટેરીક આધારે આપવામાં આવશે .
3 KW કરતાં વધુ અને 6 W સુધીના સીગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા WW આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ હોય એ ચૂકવવાપાત્ર રહેશે . ૩ ) 6 × કરતાં વધુ વીજમોગ હોય અને અરજદાર સતત વીજ પુરવઠો મેળવવા ઇચ્છતો હોય તો થી ફેઇઝ વીજ જોડાણ નજીકના જીવાય અર્બન ફીડર પરથી વાસ્તવિક ખર્ચ વસૂલીને લાગુ પડતા ટેરીફ આધારે રહેશે .
4. સદર વીજ જોડાણ માત્ર HDS પધ્ધતિ દ્વારા જ અખશે અને મન લાઇન માટે ઓવરહેડ HT AE CABLE ન ઉપયોગ ફરજીયાત કરવાની રહેશે .
4 5. વીજજોડાણનું મીટર ( પોઈન્ટ ઓફ સપ્લાય ) માંગેલ જગ્યાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આપવાનું રહેશે
( ૪ ) ખેતીવિષયક અથવા અન્ય હેતુ માટેની જમીનમાં ઔદ્યોગિક , વાણિજય , એગ્રો ઇન્ડસ્ટ્રીઝના વીજ કનેકશનો માટેની ર ૪ કલાકના ફીડર પરથી વીજ કનેકશન આપવાની સર્વગ્રાહી નીતિ .
1. આવા કનેકશન માટે નીચે પ્રમાણેના ધારાધોરણો છે ,
૧ ) ૩ સુધીનું વીજ કનેક્શન હોય તો સીંગલ ફ્રેઇઝ વીજ જોડાણ એજી ફીડર પરથી લાગુ પડતા ટેરીફ આધારે રહેશે .
3 KW સુધીના સીંગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા KW આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ ઝૂ . ૧ લાખ સુધી ( ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી પ્રમાણે ) હોય એ ચૂકવવાપાત્ર રહેશે . ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી અનુસાર હાલ કૃષિ હેતુ જમીન ઉપરના રહેણાકોમાં જે SUT આધારીત વીજ જોડાણ આપવામાં આવે છે એ રીતે જ રહેશે .
૨ ) ૩ K કરતાં વધુ અને 6 w સુધીનું વીજ કનેક્શન હોય તો સીગલ ફેઝ વીજ જોડાણ જેજીવાય ફ્રીડર પરથી સીંગલ ફેઝ ટ્રાન્સર્ફોમર દ્વારા લાગુ પડતા ટેરીફ આધારે આપવામાં આવશે ,
3 KW કરતાં વધુ અને 60 સુધીના સીંગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા WW આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ હોય એ ચૂકવવાપાત્ર રહેશે.
૩ ) 6 × w કરતાં વધુ વીજમાંગ હોય અને અરજદાર સતત વીજ પુરવઠો મેળવવા ઇચ્છતી હોય તો થી ફેઇઝ વીજ જોડાણ નજીકના રેવાય અર્બન ફીડર પરથી વાસ્તવિક ખર્ચ વસૂલીને લાગુ પડતા ટેરીફ આધારે રહેશે .
2. જમીન માલિકીના પુરાવા રજૂ કરવાના રહેશે .
૩. વીજમાંગના સ્થળનું મુખ્ય પ્રવેશદ્વાર , એપ્રોચ રોડથી ૫૦૦ મીટરથી વધારે દૂર ન હોવુ જોઇએ
4. વપરાશ હેતુની જગ્યાની ખાત્રીનું પ્રમાણપત્ર સક્ષમ સ્થાનિક અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે
5. સૂચિત કનેક્શનની જગ્યા ચારે બાજુથી દિવાલ અથવા ફેન્સીંગ દ્વારા અલગ હોવી જોઈએ .
6. આવા કનેકશન આપવા માટે ઊભી કરવામાં આવતી માળખાકીય સુવિધાને લગતો તમામ ખર્ચ અસ્જદાર પાસેથી વસુલીને , જે તે સમયના ધારાધોરણ અને લાગુ પડતા ટેરીફ મુજબ કનેક્શન આપવામાં આવશે .
7. સદર વીજ જોડાણ માત્ર H ક પધ્ધતિ દ્વારા જ અપાશે અને ન લાઇન માટે ઓવરહેડ HT ABCABLE ની ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે
8. વીજજોડાણનું મીટર ( પોઈન્ટ ઓફ સપ્લાય ) માગેલ જગ્યાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આપવાનું રહેશે .
૩. સદર વીજ પુરવઠો મંજૂર કરાવેલ ચતુસીમાઓની અંદરજ વાપરી શકાશે , આ ચતુસીમાઓની બહાર અન્ય હેતુ માટે વીજ પુરવઠો વાપરી શકાશે નહીં . જો તેમ થશે તો હતુ કેરના ગુન્હા થકી દંડનીય આકારણી ભરવા પાત્ર રહેશે અને વીજ પુરવઠો તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવશે અને ૩ માસ સુધી પુનઃવીજ જોડાણ થઈ શકશે નહી , આવી બાંહેધરી અરજદાર પાસેથી સ્ટેમ્પ પેપર પર લેવાની રહેશે .
( ૫ ) પોલ્ટ્રીફાર્મ , તબેલા નોંધાયેલ કેટલશેડ્સ ( ઢોરવાડા ) , ઝીંગા ફાર્મ , ગૌશાળા , તમાકુની ખળી , મોબાઇલ ટાવર , મિલ્ક ચિલીંગ પ્લાન્ટ , મેંગો રાઇપનીંગ વિગેરે કોમર્શીયલ એવી તમામ પ્રવૃતિઓ માટે સર્વગ્રાહી નીતિ .
ખેતીની જમીનમાં જ્યોતીગ્રામ ફીડર લંબાવવાથી વીજ ચોરી અને અકસ્માતની સંભાવના હોવાથી , ખેતીવાડી વિસ્તારમાં 24 કલાક થી ફેઇઝ પુરવઠો આપવો મુશ્કેલ છે . પોલ્ટ્રીફાર્મ , મિલ્ક ચિલીંગ પ્લાન્ટ તબેલા નોંધાયેલ કેટલશેડ્સ ( ઢોરવાડા ) ઝીંગા ફાર્મ , ગૌશાળા તમાકુની ખળી , મેંગો રાઇપનીંગ વિગેરે કોમર્શીયલ એવી તમામ પ્રવૃતિઓ માટેના કનેકશનમાં 3 kW કરતાં વધુ વીજભાર 24 કલાક આપવા અંગે રાજ્યના વિવિધ સ્તરેથી વ્યાપક રજૂઆતો મળેલ છે ક્ષેત્રીય કચેરી કક્ષાએ સમાન અમલીકરણ થાય એ હેતુથી સર્વગ્રાહી નીતિ જરુરી હોઇ એ માટે નીચે પ્રમાણેના ધારાધોરણો છે .
૧ ) ૩ Kw સુધીનું વીજ કનેક્શન હોય તો સીગલ ફેઇઝ વીજ જોડાણ એજ ફીડર પરથી લાગુ પડતા ટેરીફ આધારે રહેશે .
3 KW સુધીના સીગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા ઋ w આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ શૂ . ૧ લાખ સુધી ( ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી પ્રમાણે ) હોય એ ચૂકવવાપાત્ર રહેશે . ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરી અનુસાર હાલ કૃષિ હેતુ જમીન ઉપરના રહેણાંકોમાં જે ST આધિરીત વીજ જોડાણ આપવામાં આવે છે એ રીતે જ રહેશે .
૨ ) ૩ × કરતાં વધુ અને 6 × સુધીનું વીજ કનેક્શન હોય તો સીગલ ફેઝ વીજ જોડાણ જીવાય ફીડર પરથી સીંગલ ફેઝ ટ્રાન્સર્ફોમર દ્વારા લાગુ પડતા ટેરીફ આધારે આપવામાં આવશે
૩ KW કરતાં વધુ અને 6 k સુધીના સીગલ ફેઇઝ વીજ જોડાણ માટે ગ્રાહકે વાસ્તવિક ખર્ચ અથવા W આધારિત ફીકસ ચાર્જ એ બેમાંથી જે વધુ હોય એ ચૂકવવાપાત્ર રહેશે
૩ ) 6 KW કરતાં વધુ વીજમાંગ હોય અને અરજદાર સતત વીજ પુરવઠો મેળવવા ઇચ્છતો હોય તો થી ફેઇઝ વીજ જોડાણ નજીકના જીવાય અર્બન ફીડર પરથી આપવામાં આવશે અને લાગુ પડતા ટેરીફ આધારે રહેશે .
વીજહેતુની શુધ્ધતા ચકાસવા , સામાન્ય દસ્તાવેજો પેપરો ઉપરાંત કેટલાક વિશિષ્ટ દસ્તાવેજો પેપર્સ રજૂ કરવાના રહેશે . જે નીચે પ્રમાણે છે .
પોલ્ટ્રી ફાર્મ માટે :
પશુપાલન વિભાગ દ્વારા પોલ્ટ્રી ફાર્મનું નામ , માલીકનું નામ , સર્વે નંબર , વગેરે વિગતો પ્રમાણિત કરી આપવાની રહેશે .
* સક્ષમ સ્થાનિક અધિકારી દ્વારા મંજૂર થયેલ પોલ્ટ્રી ફાર્મનો લે - આઉટ અને મંજૂરીની વિગતરજૂ કરવાની રહેશે .
તબેલા / નોંધાયેલ કેટલ શેડ્સ માટે :
• પશુપાલન વિભાગ તલાટી દ્વારા પ્રમાણિત દાખલો આપવાનો રહેશે .
ઝીંગા ફાર્મ માટે
* મત્સ્ય ઉદ્યોગ માટે સક્ષમ અધિકારીનું સર્વે નંબર અને ઉપયોગ દર્શાવતું મંજૂરી પત્રક ( Certificate of registration of Costal quiculture Farm GOI )
ગૌશાળા માટે
* ટ્રસ્ટની નોંધણી બાબતનો ચેરિટી કમિશનર દ્વારા પ્રમાણિત દાખલો રજુ કરવાનો રહેશે . તમાકુની ખળી , મેંગો રાઇપનીંગ ખેતીવાડી અધિકારીની મંજૂરીનો દાખલો આપવાનો રહેશે .
મિલ્ક ચિલીંગ પ્લાન્ટ
* સક્ષમ સ્થાનિક અધિકારી તલાટીની મંજૂરીનો દાખલો આપવાનો રહેશે . મોબાઇલ ટાવર માટે :
* સક્ષમ સ્થાનિક અધિકારી / તલાટીની મંજૂરીનો દાખલો આપવાનો રહેશે નોર્મસ -
નિયમો અને શરતો
1. જમીન માલિકીના પુરાવા રજૂ કરવાના રહેશે .
2 . આવા વીજ જોડાણો માટે એક સર્વે નંબરમાં બે વીજ જોડાણો અલગ અલગ હેતુ માટે આપી શકશે .
૩. જે સર્વે નંબરમાં ખેતીવિષયક વીજજોડાણ કે ફાર્મહાઉસનું રહેણાંકનું વીજ કનેકશન હયાત હશે , અને પ્રસ્તાવિત વીજ જોડાણ અને હયાત વીજ જોડાણ વચ્ચે ૫૦ મીટર કરતાં ઓછું અંતર હશે ત્યાં સદર બે વીજ જોડાણોને પાકી દીવાલ અથવા ફેન્સીંગ દ્વારા અલગ કરવાના રહેશે .
4 વીજમાંગના સ્થળનું મુખ્ય પ્રવેશદ્વાર , એપ્રોચ રોડથી ૫૦૦ મીટરથી વધારે દૂર ન હોવુ જોઇએ .
5. સૂચિત કનેક્શનની જગ્યા ચારે બાજુથી દિવાલ અથવા ફેન્સીંગ દ્વારા અલગ હોવી જોઈએ .
6. આવા કનેક્શન આપવા માટે ઊભી કરવામાં આવતી માળખાકીય સુવિધાને લગતો તમામ ખર્ચ અરજદાર પાસેથી વસુલીને , જે તે સમયના ધારાધોરણ અને લાગુ પડતા ટેરીફ મુજબ કનેક્શન આપવામાં આવશે . જો જુથમાં દરખાસ્ત થશે તો , સમગ્ર જુથના તમામ સભ્યો પાસેથી ભાગે પડતો ખર્ચ માંગેલા વીજભારના સહપ્રમાણ મુજબ વસુલાવાનો રહેશે .
7.6 KW થી વધારે એટલે કે થ્રી ફેઇઝ વીજ જોડાણ માત્ર HVDS પધ્ધતિ દ્વારા જ અપાશે અને HT લાઇન માટે ઓવરહેડ HT AB CABLE નો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે .
8. વીજજોડાણનું મીટર ( પોઈન્ટ ઓફ સપ્લાય ) માંગલ જગ્યાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આપવાનું રહેશે .
9. સદર વીજ પુરવઠો મંજૂર કરાવેલ ચતુઃસીમાઓની અંદરજ વાપરી શકાશે અને એ અંગેનો નકશો રજૂ કરવાનો રહેશે . ચતુઃસીમાઓની બહાર અન્ય હેતુ માટે વીજ પુરવઠો વાપરી શકાશે નહીં . જો તેમ થશે તો હેતુ ફેરના ગુન્હા થકી દંડનીય આકારણી ભરવા પાત્ર રહેશે અને વીજ પુરવઠો તાત્કાલીક અસરથી બંધ કરવામાં આવશે અને ૩ માસ સુધી પુન : વીજ જોડાણ થઈ શકશે નહી . આવી નોટરાઇઝ બાંહેધરી અરજદાર પાસેથી લેવાની રહેશે ...
10. માળખાગત સુવિધા સ્થાપવા , એટલે કે , HT Line & Transformer cente સ્થાપવા જરુરી જગ્યા અને મંજૂરીઓ ( વાંધાવાળા કિસ્સામાં ) અરજદારે મેળવી આપવાની રહેશે .
11. ગ્રાહકનું વીજીટર અરજદારની પ્રીમાઇસીસની બહારની બાજુએ રીડીંગ તેમજ વીજ ચેકીગ સરળતાથી થઇ શકે એવી રીતે લગાવવાનું રહેશે .
12. જો કોઇ પણ સંજોગોમાં વીજ જોડાણ બંધ થાય ( PDC / TDC ) તો સંભવિત ગેરરીતી ટાળવા માળખાગત સુવીધા તાત્કાલીક દૂર કરવાની કે ઉતારી લેવાની રહેશે .
13. હાલમાં ગ્રાહક હયાત વીજ જોડાણનો વીજપુરવઠો જે ફિડર પરથી મેળવતા હોય તે બદલવા ઇચ્છતા હોય તેવા અરજદારે પોતાના ખર્ચે ફેરફાર કરાવી શકશે .
14. આવા તમામ વીજ જોડાણની પ્રસ્તાવના વિભાગીય કચેરી દ્વારા સર્ટીફાય કરી , સ્થળ ચકાસણી બાદ જ સર્કલ ઓફિસને મોકલવાની રહેશે અને સર્કલ ઓફિસ દ્વારા તેની મંજૂરી આપવાની રહેશે .
જાણ અને ક્ષેત્રીય કચેરી સ્તરે અમલીકરણની જરુરી સૂચના આપવા સારૂ .
No comments:
Post a Comment