📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ
🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી)
👥 વારસાઈ
🤝 જમીન વહેંચણી
✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા
🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ
ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡
આદિવાસીની રહેણાંક જગ્યા પણ બિન આદિવાસી ને 73-AA ની પરવાનગી વિના તબદીલ થઈ શકે નહીં.
આદિવાસી ની જમીન બિનઆદિવાસી ને તબદીલ કરવાનો પ્રતિબંધ સંપૂર્ણ નથી તે વેચાણ થઈ શકે
આદિવાસી જમીનનો કબ્જો ત્રાહિત ઈસમો પાસેથી પરત અપાવવાની સત્તા મહેસુલી અધિકારીઓ ની છે
(73AA) આદિવાસી વ્યક્તિ વીલ-વસિયત થકી તેની જમીન તબદીલ કરી શકે નહીં
બેંક આદિવાસીની જમીન બિન-આદિવાસીને વેચી શકે છે, રાજ્યના કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તે છતાં પણ : સુપ્રીમ કોર્ટ
નામદાર સુપ્રીમ કોર્ટ ના હાલના એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાથી આદિવાસી વસ્તી ધરાવતા રાજ્યો પર ગંભીર અને નોંધપાત્ર અસર પડશે.બેન્કો, બિન-આદિવાસીઓને આદિવાસી જમીન વેચી શકે છે,ભલે તે જો રાજ્ય કાયદા દ્વારા પ્રતિબંધિત હોય. ત્રિપુરા એક્ટનો બંધારણની નવમી સૂચિ માં સમાવેશ થાય છે જેના કારણે તેને બંધારણની કલમ 31-બી હેઠળ રક્ષણ મળી રહ્યું હતું. Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 અને Tripura Land Revenue and Land Reforms Act, 1960 તે સંસદીય કાનૂન ની જોગવાઈઓનેબંધારણની કલમ 31-બી દ્વારા ઓવરરાઇડ થવાથી કાયદા નું પ્રતિરક્ષણ પ્રદાન થઇ શકે નહી. જસ્ટિસ રાજન ગોગોઈ અને જસ્ટિસ સાપે ની બેન્ચ દ્વારા ગુવાહાટી કોર્ટના જજમેન્ટને ગેરલાયક ઠેરવવામાં આવ્યું છે. સિવિલ અપીલ નં. 11247 / 2016 યુકો બેન્ક અને અન્ય વિ. દિપક દેબારમા અને અન્ય ચુકાદાની તારીખ 25 નવેમ્બર 2016
All content available on this website is for information and legal awareness purposes only. This information should not be considered as official legal advice. It is prohibited to use this information to misbehave or pressure any office or official. We do not promote any kind of advertising or financial transaction. The user shall be solely responsible for any personal or financial decisions made based on this platform.
No comments:
Post a Comment