શૈક્ષણિક હેતુ સારું સરકારી જમીન ફાળવવા બાબત .
ગુજરાત જમીન મહેસુલ નિયમો– ૧૯૭૨ ના નિયમ - ૩૨ ( ૧ ) હેઠળ શાળા , શાળા છાત્રાલયો , દવાખાના , જાહેર બાંધકામ રસ્તા માટે તથા કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે જરૂરી જગ્યા ( જમીન ) માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજાર બાબતન ! અધિનિયમ હેઠળના માર્કેટ યાર્ડો માટે કાયમી ધોરણે અથવા અમુક મુદત માટે કિંમત માફી અને મહેસુલ માફીશી જમીન આપવાની જોગવાઈ છે .
- સને ૧૯૭૨ માં જે પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે પરિસ્થિતિ પ્રમાણે ગુજરાન જમીન મહેસુ નિયમો ૧૯૭૨ ઘડાયા હતા . અને તેનો અમલ આજે ચાલુ છે , પણ વર્તમાન પરિસ્થિતિ લક્ષમાં લેતાં રાજપમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપી થઈ રહી છે . શહેરોમાં આવેલ જમીન વધુ ને વધુ કિંમતી થતી જાય છે જુદા જુદા હેતુઓ માટે ઉપયોગમાં લેવાના કારણે સરકારી જમીનોનું પ્રમાળ ઘટતું ચાલ્યું છે . સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતી વ્યકિત / સંસ્થાઓને ખાનગી જમીન મેળવવામાં નહીં , પણ સરકારી જમીન મેળવવામાં વધારે રસ હોવાનું અનુભવં જણાયું છે . પરિણાય સા જમીન મેળવવા માટે સતત ધરારો રહે છે . ઉકત નિયમના અમલના કારણે કિંમતી અને માંકા જમીન કિંમત માફી અને મહેસુલ માફીથી આપવી પડે છે.અને તેથી રાજયની તિજોરીને મારે અસર થાય છે . આ સંજોગોમાં ઉકત નિયમ ૩૨ ( ૧ ) હેઠળ સરકારી જમીન કિંમત માફી એ હિન્ માફીથી ફાળવવાની નીતિ ચાલુ રાખવી કે પ્રેમ તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી
No comments:
Post a Comment