મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ–૧૯૪૮ખેતીની જમીન બીનખેતીમાં ફેરવાતાં કલમ-૬૩ નો ભંગ બાબત. - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Friday, June 21, 2024

મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ–૧૯૪૮ખેતીની જમીન બીનખેતીમાં ફેરવાતાં કલમ-૬૩ નો ભંગ બાબત.

મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ–૧૯૪૮ખેતીની જમીન બીનખેતીમાં ફેરવાતાં કલમ-૬૩ નો ભંગ બાબત.


પરિ૫ત્ર ક્રમાંક- ગણત- ૧૯૯૧-એમ. આર.-૧૨-ઝ. ता.03-02.2002

વંચાણે લીધા– મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક-ટીએન.સી./૧૦૬૭/૭૪૭૭૭/૪, તા.૩/૧/૧૯૬૮.

મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ–૧૯૪૮ખેતીની જમીન બીનખેતીમાં ફેરવાતાં કલમ-૬૩ નો ભંગ બાબત.

પરિપત્ર -

જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ અન્વયે જે જમીનને બીનખેતી માટે પરવાનગી આપી હોય અને જે તે જમીનને બિનખેતી ઉપયોગ શરૂ થઈ ચૂક્યો હોય તે જમીનને મુંબઈ ગણાંત વહીવટ અને ખેતીની જમીન કાયદો –૧૯૪૮ ની કલમ-૬૩ અને ૮૪(સી) લાગુ પડતી નથી. તે અંગેની સૂચનાઓ ઉપર સંદર્ભમાં નિદિષ્ટિ કરેલ પરિપત્ર તા. ૩/૧/૬૮ થી આપવામાં આવેલ છે. આમ છતાં ઉકત સૂચનાનું પાલન કરવામાં આવતું નથી. તેવી બાબત રાજય સરકારના ધ્યાન પર આવેલ છે. જેથી આ બાબતે તા. ૩/૧/૬૮ ના પરિપત્રથી આપવામાં આવેલ સુચનાઓનો અસરકારક અમલ કરવા આથી સર્વે સંબંધિતોનું પુનઃ ધ્યાન દોરવામાં આવે છે.


No comments: