15 દિવસમાં ઝીરો FIR પોલીસ સ્ટેશનને મોકલી રિપોર્ટ આપવો પડશે ધરપકડથી કસ્ટડી સુધીના નિયમો સોમવારથી બદલાશે ! - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Friday, June 28, 2024

15 દિવસમાં ઝીરો FIR પોલીસ સ્ટેશનને મોકલી રિપોર્ટ આપવો પડશે ધરપકડથી કસ્ટડી સુધીના નિયમો સોમવારથી બદલાશે !

15 દિવસમાં ઝીરો FIR પોલીસ સ્ટેશનને મોકલી રિપોર્ટ આપવો પડશે.

ધરપકડથી કસ્ટડી સુધીના નિયમો સોમવારથી બદલાશે !

 ગમે ત્યાંથી નોંધાવાશે ઝીરો FIR

આ ત્રણ નવા કાયદા લાગુ થયા બાદ ક્રિમિનલ લો સિસ્ટમમાં વણો બદલાવ આવશે. ઉદાહરણ તરીકે હવે દેશમાં ગમે ત્યાં ઝીરો એફઆઈઆર દાખલ કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં આરોપીઓની ધરપકડ માટે વરિષ્ઠ પાસેથી પરવાનગી લેવી પડશે. હવે કેટલાક કેસમાં પોલીસ આરોપીને હાથકડી લગાવીને ધરપકડ કરી 11 શકે છે. .હવે તમે દેશશમાં ગમે ત્યાં ઝીરો એફઆઈઆર નોંધાવી શકો છો. તેમાં સ્ટ્રીમ્સ પણ ઉમેરવામાં આવશે, અત્યાર સુધી ઝીરો એફઆઈઆરમાં કલમો ઉમેરવામાં આવી ન હતી. ઝીરો એફઆઈઆર ૧૫ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાની રહેશે. નવા ફાયદામાં પોલીસની જવાબદારી પણ વધારવામાં આવી છે. હવે દરેક રાજય સરકારે દરેક જિલ્લાના દરેસા દરે પોલીસ નીસ સ્ટેશનમાં આવા એક પોલીસ અધિકારીની નિમણુક કરવી પડશે, જે રે કોઈપણ વ્યક્તિની વરપકડ સંબંધિત દરેક માહિતી રાખવા માટે જવાબદાર હશે. હવે પોલીસે પણ ૯૦ દિવસમાં પીકિતાને તેના હેસ સંબંધિત તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવો પડશે. પોલીસે ૯૦ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવી પડશે. સંજોગોના આધારે કોર્ટ [૯૦ દિવસનો વધુ સમય આપી શકે છે. -૧૮૦ દિવસમાં એટલે એ |છ ઇ મહિનામાં તપાસ પૂરી કરીને ટ્રાયલ શરૂ કરવાની 1 પહેરી હોર્ટ હોર્ટે ફૂલ 50 દિવસમાં આરોપો ઘડવા પડશે. સુનાવણી પૂર્ણ થયા બાદ 30 દિવસમાં નિર્ણશ આપવો પડશે, ચુકાદો આપવા અને સજાની જાહેરાત કરવા માટે માત્ર ૭ દિવસનો સમય આપવામાં આવશે.

15 દિવસમાં ઝીરો FIR પોલીસ સ્ટેશનને મોકલી રિપોર્ટ આપવો પડશે  ધરપકડથી કસ્ટડી સુધીના નિયમો સોમવારથી બદલાશે !


ધરપકડ પહેલા DCP કે તેથી ઉચ્ચ અધિકારીની લેવી પડશે પરવાનગી 

વરપકડના નિયમોમાં વધારે ફેરફાર કરવામાં આવ્યા નથી. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ ૩૫માં નવી પેટા કલમ છે ઉમેરવામાં આવી છે. જેના કારણે નાના ગુનેગારો અને વૃદ્ધોની ધરપકડ અંગે નિયમ બનાવવામાં આવ્યો છે. કલમ ગુનાઓમાં ત્રણ વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ છે. આરોપીની ધરપકડ કરતા પહેલા ડીએસપી કે તેથી વધુ રેન્કના અધિકારીની પરવાનગી લેવી પડશે. 10 વર્ષથી વધુ ઉમરના આરોપીની ધરપડ માટે પણ આવું જ કરવું પડશે. જો કે નવા કાયદામાં પોલીસ કસ્ટડીને લાઈન કડકાઈ કરવામાં આવી છે. અંત છે. અત્યાર સુધી આરોપીને ધરપકડની તારીખથી વધુમાં વધુ ૧૫ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી શકાળી, જે બાદ કોર્ટ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે છે. પરંતુ હવે પોલીસ ધરપકડના 50 થી ૯૦ દિવસમાં ગમે ત્યારે ૧૫ દિવસની કસ્ટડી માંગી શકે છે.


દયા અરજીના નિયમો બદલાયા

મૃત્યુદંડના ગુનેગાર ૨ માટે તેની રાજા ઘટાડવા અથવા માફ કરવા માટેન માટેનો છેલ્લો ઉપાય દયા અરજી છે. જ્યારે તમામ કાયદાકીય માર્ગો ખતમ થઈ જાય છે, ત્યારે દોષિતને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાનો અધિકાર છે. અત્યાર સુધી તમામ કાયદાકીય માર્ગો ખતમ કર્યા પછી દયા અરજી દાખલ કરવા માટે કોઈ સમય મર્યાદા ન હતી. પરંતુ હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ ૪૭૨ (૧) હેઠળ તમામ કાયદાકીય વિકલ્પોને સમામ કર્યા પછી દોષિતે 20 દિવસની અંદર રાષ્ટ્રપતિ સમક્ષ દવાની અરજી દાખલ કરવી પડકો, રાષ્ટ્રપતિ દયા અરજી પર જે પણ નિર્ણય છે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ અને જેલ અવિક્ષકને ૪૮ કલાકની અંદર જાણ કરવી પડશે.


પોલીસ સ્ટેશનમાં ફેરફાર

  • અડધા કલાકમાં ફરિયાદ નોંધવામાં આવશે.
  • વિલંબ બદલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
  • તમામ આઈઓને લેપટોપ અને એન્ડ્રોઈડ મોબાઈલ આપવામાં આવશે. 
  • તમામ આઈઆ ને ઈ-મેલ આપવામાં આવશે. 
  • તમામ સીસોટીએમએસ પર સક્રિય રહેવી,


આ ફેરફારો થશે

એફઆઈઆરથી લઈને કોર્ટના નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયા


ઓનલાઈન છે. ઈલેક્ટ્રોનિક રીતે ફરિયાદ

  1. દાખલ કર્યાના ત્રણ દિવસમાં એફઆઈઆર નોંધવાની જોગવાઈ
  2. સાત વર્ષથી વધુની સજાવાળા કેસમાં ફોરેન્સિક તપાસ . જાતીય સતામણીના કેસમાં
  3. સાત દિવસમાં તપાસ રિપોર્ટ આપવો પડશે 
  4.  પ્રથમ સુનાવણીના ૬૦ દિવસની અંદર ચાર્જ હેમ કરવાની જોગવાઈ
  5. ફોજદારી કેસોમાં સુનાવણી પૂર્ણ થયાના ૪૫ નિર્ણય લેવામાં આવશે 
  6. ભાગેડુ ગુનેગારોની ગેરહાજરીમાં ૯૦ દિવસમાં કેસ દાખલ કરવાની જોગવાઈ
  7. ત્રણ વર્ષમાં ન્યાય મળશે.


No comments: