વૃક્ષ ઉછેર ભાડાપટ્ટો સમાપ્ત કરી સરકાર હસ્તક પરત લેવા બાબત
હુકમ નંબર:- મવિવિ/જમન/ભવન/૫૩/૨૦૧૫ તા.૨૬/૦૯/૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે સખવદર તા. શિહોર જિ. ભાવનગરનાં સ.નં. ૧૪૬ પૈડીની એ. ૩-૨૬ ગું. જમીન
કેસની ટૂંકી વિગત :-
અ૨જદા૨ શ્રી જોગી બાવાભાઇ દાનાભાઇને મોજે સખવદર તા. શિહોર જિ. ભાવનગ૨નાં ૨.નં. ૧૪૯ પૈકીની એ. ૩-૨૬ ગું. જમીન આસી. કલેક્ટરશ્રી, પાલીતાણાનાં હુકમ ક્રમાંક : જમીન/૧૨૩૫/૮૧ તા. ૭/૫/૧૯૮૧થી વૃક્ષ ઉછે૨નાં હેતુ માટે 30 વર્ષનાં ભાડા પટ્ટે આપેલ હતી. વાગ્રત જમીનમાં લાભાર્થીએ વૃક્ષ ઉછેરવાને બદલે ૨ોક્ડીયા પાકોનું વાવેતર કરેલ હોવાથી મામલતદારશ્રી, શિહોરે શરતભંગ સબબ તેમનાં પત્ર ક્રમાંક : જમીન/ વશી/૮૫૯/૨૦૦૨ તા. ૮/૨/૦૫થી કલેક્ટરશ્રી, ભાવનગરને દરખાસ્ત કરેલ હતી. સદ૨ દરખાસ્ત અનુસંધાને કાર્યવાહી કરી કલેક્ટરશ્રી, ભાવનગરે તેમનાં હુકમ નં. જમીન/૩/શરતભંગ/કેન્સ ૧૨૮/૨૨ તા. ૧૩/૮/૨૦૦૩થી બાવાભાઇ દાનાભાઇએ તા.૭/૫/૧૯૮૧નાં મંજૂરી હુકમની શરત નં. ૨, ૭, ૧૭, ૨૦નો પદેદારનાં વારસોએ મંગ ર્યાનું સાબિત માનીને વાદગ્રસ્ત જમીનમાં ભાડા પટ્ટો સમાપ્ત કરીને બીન બોજે વિના વળતરે સ૨કા૨શ્રી હસ્તક પરત લેવા અને મામલતદારશ્રી, શિહોરને કબજો લેવા હુકમ કરેલ.
♦ એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
(૧) ક્લેક્ટરશ્રીના વાદગ્રસ્ત હુકમની વિગતો ચકસતાં ભાડા પટ્ટે આપેલ વાદગ્રત જમીનમાં પટેદાર દ્વારા વૃક્ષ ઉછે૨વાને બદલે, રોકડીયા પાકોનું વાવેતર કરેલ હોઇ શરતભંગ બદલ મામલતદારશ્રી, શિહોરે તેમના પત્ર તા.૦૮/૦૨/૨ થી કલેક્ટરશ્રી, ભાવનગરને દરખાસ્ત કરેલ હતી. જે અનુસંધાને ક્લેક્ટરશ્રીએ અરજદારશ્રીને કારણદર્શક નોટીસ આપી જાણ કરેલ મુદતે તલાટી કમ મંત્રીશ્રી, સખવદરે પોતાના જવાબમાં ભાડા પટ્ટે આપેલ વાદગ્રા જમીનમાં પટેદાર દ્રારા વૃક્ષ ઉછેરવાને બદલે, રોકડીયા પાકોનું વાવેતર કરેલ હોઇ શરતભંગ કર્યાનું જણાવેલ છે. વાગ્રસ્ત હુકમનાં પેરા (૫) ની વિગતે તલાટી કમ મંત્રીશ્રી, સખવદરએ રજુ કરેલ ગામ નમુના નં.૭/૧૨ નાં ઉતારા જોતા અને ૮૬-૮૭ થી ૮ નાં વ૨ા દર્શમયાન પણ રોકડીયા પાકોનું વાવેતર કર્યાનું ફલિત થાય છે અને પટેદાર પણ પોતાનાં તા.૨૦/૦૫/૨૦૦૨ તથા તા.૨૯/૦૭/૨૦૦૨ ના જવાબમાં પણ ભાડાપટાવાળી જમીનમાં રોડીયા પાકનું વાવેતર કરતાં હોવાનું કબુલ કરેલ છે જે વિગતે ક્લેક્ટરશ્રીએ નાયબ કલેક્ટરશ્રીના તા.૦૭/૦૫/૧૯૮૧ નાં મંજુરી હુકમની શરત નં.૨,૭,૧૭,૨૦ નો પટેદારનાં વાગ્નોએ ભંગ કર્યાનું સાબિત માનીને વાદગ્ર૨ત જમીન સ૨કા૨ દાખલ કરવા હુકમ કરેલ છે જે યોગ્ય જણાય છે.
(૨) મહેસુલ વિભાગના સંકલિત ઠરાવ તા. ૧૦/૦૬/૦૩ નાં પેરા-૪ ની પટ્ટાની શ૨તો જોતાં અરજદારે સરકારશ્રીએ નક્કી કરેલ ધો૨ણ મુજબ ૧ હેક્ટર દીઠ ૧00 ઝાડ મુજબ એ.૩-૨૬ ગું. એટલે કે ૧-૪૭-૭૧ ચો.મી. જમીનમાં ૧૪૭૭૧ ઝાડનું વાવેતર કરવાનું રહે છે તથા ત્યારબાદ જો જમીન ખુલ્લી રહે તો તેમાં અનાજ કે ઘાસનું વાવેતર કરી શક્શે. આ કામની વિગતો તથા અરજદારની રજુઆત ચકાસતાં અરજદારે આટલી સંખ્યામાં ફળઝાડનું વાવેતર કર્યાનું જણાતું નથી તથા વાદગ્ર૨ત જમીન જે હેતુ માટે એટલે કે ફળઝાડનાં ઉછેર માટે આપેલ છે તેને બદલે અન્ય હેતુ એટલે કે બાજરી જેવા પાકોનું વાવેતર કરીને શ૨તભંગ કરેલ છે. આમ, અરજદારે નિયત સંખ્યામાં ફળઝાડનું વાવેતર કરેલ ન હોઇ અન્ય પાકના વાવેતરને ઇતર કલ્ટીવેશન ગણી શકાય નહી.
(3) વળી, અ૨જદા૨ે કલેક્ટરશ્રી સમક્ષ ભાડાપટ્ટો પુરો થયા પછી આશરે ત્રણ વર્ષ બાદ પટ્ટો રિન્યુ કરવા માંગણી કરેલ છે. મહેન્સુલ વિભાગના ઠરાવ તા.૧૦/૦૬/૨૦૩ ના પેરા નં. (૪૯) થી પટ્ટાની મુદત પુરી થયા બાદ પટ્ટાની મુદ્દત વધુ સમય માટે લંબાવી આપવી કે કેમ તેનો નિર્ણય ક્લેક્ટરશ્રી પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કરી શકશે તેના પેરા નં.(૪.૧૧) થી જમીનનો પટ્ટો શરતભંગ બદલ કલેક્ટરશ્રી તાત્કાલીક અસરથી રદ્દ કરી શકશે તેમ ઠરાવેલ છે. વધુમાં કેશની વિગતો ધ્યાને લેતાં મામલતદારશ્રીની દરખારત તથા કલેક્ટરશ્રીનાં હુકમ સામે અરજદારે વિશેષ પુરાવા રજુ ન કરેલ હોઇ કલેક્ટરશ્રીનાં હુકમમાં ાંત પ્રસ્થાપિત કરી શક્યા નથી જે તમામ વિગતો ધ્યાને લેતા અ૨જદા૨ની ફેર તપાસ અરજી નામંજુર કરવામાં આવેલ અને કલેક્ટરશ્રી, ભાવનગરનો તા.૧૩/૦૮/૨૦૦૩ નો હુકમ કાયમ રાખેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) મહેસૂલ વિભાગનાં સંકલિત ઠરાવ તા. ૧૦/૬/૦3માં પેરા-૪ની પટ્ટાની શ૨તો જોતાં અ૨જદા૨ે સ૨કા૨શ્રીએ નક્કી કરેલ ધોરણ મુજબ ૧ હેક્ટર દીઠ ૧00 ઝાડનું વાવેતર કરવાનું રહે છે.
(૨) મહેસૂલ વિભાગનાં ઠરાવ તા.૧૦/૬/૨003માં પે૨ા નં. (૪.૯)થી પટ્ટાની મુદત પૂરી થયા બાદ પટ્ટાની મુદત વધુ સમય માટે લંબાવી આપવી કે કેમ તેનો નિર્ણય કલેક્ટરથી પોતાની વિવેકબંધ પસાર કરી શકશે.
No comments:
Post a Comment