વાલીએ કરેલ સગીરની મિલ્કતની તબદીલી રદ કરાવવા માટેના દાવાની સમયમર્યાદા - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Thursday, February 16, 2023

વાલીએ કરેલ સગીરની મિલ્કતની તબદીલી રદ કરાવવા માટેના દાવાની સમયમર્યાદા

વાલીએ કરેલ સગીરની મિલકતની તબદીલી રદ કરાવવા માટેના દાવાની સમયમર્યાદા

સગીરની મિલ્કતની તબદીલીના આ કેસમાં પ્રશ્ન એ હતો કે, શું તા. ૨૦- ૦૧-૧૯૮૨ના રોજના વેચાણ દસ્તાવેજને સેટ-એસાઈડ કરાવવા માટે વર્ષ ૧૯૮૯માં દાખલ દાવો સમયમર્યાદા અધિનિયમના કયા આર્ટિકલ હેઠળ સંચાલિત છે અને શું તે સમયમર્યાદામાં છે કે નહીં ? નોંધવામાં આવ્યું હતું કે, એકવારના સગીરના વાલી દ્વારા તેની મિલકતનું કરવામાં આવેલ સ્વત્વાર્પણ રદ કરાવવા માટેના સગીર દ્વારા દાખલ દાવાનું સંચાલન આર્ટિકલ-૬૦ વડે થાય છે અને વાલી દ્વારા કરવામાં આવેલ સ્થાવર મિલકતની તબદીલીને રદ કરાવવા માટે સગીરે ફરજિયાતપણે પુખ્તવય ધારણ કર્યા બાદ ત્રણ વર્ષના નિર્દિષ્ટ સમયગાળામાં દાવો દાખલ કરવો જોઈએ. પ્રથમ વાદી દાવો દાખલ થયાની તારીખે ૨૦ વર્ષના હતા અને તેથી સમયમર્યાદા અધિનિયમના આર્ટિકલ-૬૦ હેઠળ જણાવ્યા મુજબ પુખ્તવય પ્રાપ્ત કર્યાની ૩ વર્ષની સમયમર્યાદામાં દાવો બખૂબી દાખલ થયો છે..

વાલીએ કરેલ સગીરની મિલ્કતની તબદીલી રદ કરાવવા માટેના દાવાની સમયમર્યાદા

વાલીએ કરેલ સગીરની મિલ્કતની તબદીલી રદ કરાવવા માટેના દાવાની સમયમર્યાદા


No comments: