રજીસ્ટર વેચાણ કરાર આધારે તથા વીલ તેમજ વારસાઈથી પડેલ નોંધ અંગે
હુકમ નંબર :- નં.મવિવિ/હકપ/અમદ/૦૮/૨૦૦૬ લીંક વીથ નં.વિવિ/હકપ/ અમદ/ ૪૯/૨૦૦૬ તા.૨૪/૩/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે.ગોતા, તા.દસકોઈ જી.અમદાવાદના સ.નં.૪૭ વાળી જમીન
કેસની ટૂંડી વિગત :-
આ કામના સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાજી રામાજી સવાછ ઠાકોરના લાભમાં આ કામના અરજદારના માતૃશ્રીએ તા.૨૫/૩/૧૯૬૩ ના રોજ ૨૭૨ટર્ડ વેચાણ કરાર આધારે ફેરફાર નોંધ નં.૧૪૬ તા.૩/૨/૭૮ ૫ડેલ. સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાશ્રીનું નામ દાખલ થયેલ અને તા.૨૨/૩/૭૮ ના રોજ પ્રમાણિત થયેલ ત્યા૨બાદ વાદગ્ર૨ત જમીન તેઓએ તા.૧૧/૫/૮૨ ના રોજ વીલના આધારે વીલની ફેરફાર નોંધ નં.૧૬૯૫ પડી તે નોંધ તા.૨૦/૧૦/૮૨ ના રોજ પ્રમાણિત થયેલ.ત્યારબાદ શ્રી અમૃતભાઈ છગનભાઈ ગુજરી જતાં વાદવાળી જમીનની વારસાઇ અંગેની ફેરફાર નોંધ નં.૨૧૮૨ તા.૧૨/૯/૯૪ ના રોજ પડી.તા.૨૦/૪/૯૫ ના રોજ પ્રમાણિત થયેલ. આ ત્રણેય નોંધો સામે અ૨જદા૨ તરફથી નાયબ કલેક્ટરથી અમદાવાદને બે અલગ અલગ વિવાદ અરજીઓ દાખલ કરતાં નાયબ કલેકટ૨શ્રી વિરમગામ તરફથી તેમના તા.૬/૭/૨૦૨ ના હુકમથી આ કામના અરજદારોની બંને વિવાદ અરજીઓ નામંજુર કરવા ઠરાવતાં તે હુકમથી નારાજ થઈ આ કામના અરજદારોએ કલેકટ૨શ્રી અમદાવાદને બે અલગ અલગ રીવીજન અરજીઓ કરતાં કલેક્ટરશ્રી અમદાવાદ તરફથી તેમના તા.૨/૨/૦૬ ના હુકમથી આ કામના અરજદારોની બંન્ને રીવીજન અરજીઓ નામંજુર કરવા હુકમ કરેલ.જેની સામે અત્રેની કચેરીએ આ કામના અ૨જદા૨ ત૨ફથી બે અલગ અલગ રીવીઝન અરજીઓ કરતાં અત્રેની કચેરીના તા.૨૪/૩/૨૦૧૭ ના હુકમથી બંને રીવીઝા અરજીઓ નામંજુર કરી કલેકટરશ્રીનો તા.૨/૨/૨૦૦૬ નો હુકમ કાયમ રાખવામાં આવેલ.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
આ કામના સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાજી રામાજી રાવાજી ઠાકોરના લાભમાં આ કામના અરજદારના માતૃશ્રીએ તા.૨૫/૩/૧૯૬૩ ના રોજ રજીસ્ટર્ડ વેચાણ કરાર આધારે ફેરફાર નોંધ નં ૧૪૬) તા.૩/૨/૭૮ પડેલ. સામાવાળા નં.૪/૧ ના મર્હુમ પિતાશ્રીનું નામ દાખલ થયેલ અને તા.૨૨/૩/૭૮ ના રોજ પ્રમાણિત થયેલ ત્યા૨બાદ વાઘ્ય૨ત જમીન તેઓએ તા.૧૧/૫/૮૨ ના રોજ વીલના આધારે વીલની ફેરફાર નોંધ નં.૧૬૯૫ પડી તે નોંધ તા.૨૦/૧૦/૮૨ ના રોજ પ્રમાણિત થયેલ.ત્યારબાદ શ્રી અમૃતભાઈ છગનભાઈ ગુજરી જતાં વાદવાળી જમીનની વારસાઇ અંગેની ફેરફાર નોંધ નં.૨૧૮૨ તા.૧૨/૯/૯૪ ના રોજ પડી.તા.૨૦/૪/૯૫ ના રોજ પ્રમાણિત થયેલ વીલ અંગે ફેરફાર નોંધ નં.૧૯૫ તા.૧૧/૫/૮૨ ના રોજ પડી તા.૨૯/૧૦/૮૨ ના રોજ મંજુર થયેલ છે.તે સામે કોઈ વાંધો કે તકરાર ઉઠાવેલ નથી. આ કામના પ્રતિવાદી નં.૩/૧ થી ૩/૪ વિધ્ધ સીવીલ કોર્ટમાં દિ.મુ.નં.૬૬૩/૯ નો દાવો દાખલ કરેલ.જેમાં અ૨જદા૨ની અરજી નામંજુર કરેલ છે.
અ૨જદા૨ની રીવીઝન અરજી નામંજુ૨ ક૨વામાં આવેલ છે તેમજ વીલથી જમીન ધારણ કરેલ બાબતે ખેડુત ખાતેદાર નહી હોવા કે ૮ કિ.મી ની મર્યાદામાં ધારણ કરતાં હોવાથી જરૂરી કાર્યવાહી કરવા મામલતદાર અને કૃષિપંચશ્રી ધાટલોડીયાને સુચના આપવામાં આવેલ.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-
(૧) મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીનનો અર્ધનયમ ૧૯૪૮
(૨) નામદાર ગુજરાત હાઇકોર્ટના શામજીભાઈ કેશવજીભાઈ કંસાગરા વિરુધ્ધ ગુજરાત સ૨કા૨ એલ.પી.એ. નં.૫૨૨/૨૦૧૦ એઆઈઆર ૨૦૧૧ ગુજરાત પાના નં.૫૫ તા.૭/૧૦/૨૦૧૦ ના ચુકાદાના પેરા ૨૪ તેમજ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયામાં ૨૫.લીવ પીટીશન (સી) નં.૧૩૯૧૭/૨૦૦૯ તા.૧૦/૧૧/૨૦૧૧ ના ચુકાદાના પેરા નં.૧,૩,૧૪.
(૩) જાહેરનામા ક્રમાંક જીએચએમ/૨૦૧૫/એમ-૧૪૦/એટી/૧૧૫/સીએચ.૩(ગુજ૨ાત એક્ટ.૨૮/૨૦૧૫)
No comments:
Post a Comment